વિધાન " જો જયપુર રાજસ્થાનનું પાટનગર હોય તો જયપુર ભારતમાં આવેલ છે" નું સામાનર્થી પ્રેરણ લખો 

  • A

    જયપુર ભારતમાં આવેલ નથી અથવા જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • B

    જો જયપુર ભારતમાં આવેલ ન હોય તો જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • C

    જયપુર ભારતમાં આવેલ નથી અને જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • D

    If Jaipur is not capital of Rajasthan, then Jaipur is not in India

Similar Questions

‘‘જો સંખ્યાને $15$ વડે ભાગી શકાય તો તેને $5$ અને $3$ વડે પણ ભાગી શકાય’’ આ વિધાનનું નિષેધ

તાર્કિક વિધાન $[ \sim \,( \sim \,P\, \vee \,q)\, \vee \,\left( {p\, \wedge \,r} \right)\, \wedge \,( \sim \,q\, \wedge \,r)]$ = 

  • [JEE MAIN 2019]

નીચેના માંથી ક્યૂ વિધાન ગાણિતિકીય તર્ક રીતે વિધાન $\left( {p \to  \sim p} \right) \to \left( {p \to q} \right)$ જેવુ નથી ?

નીચેનામાંથી કોનું સત્યાર્થતાનું મૂલ્ય નિત્ય સત્ય થાય ?

  • [JEE MAIN 2020]

વિધાન $[p \vee(\sim(p \wedge q))]$ એ $........$ ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]