વિધાન " જો જયપુર રાજસ્થાનનું પાટનગર હોય તો જયપુર ભારતમાં આવેલ છે" નું સામાનર્થી પ્રેરણ લખો 

  • A

    જયપુર ભારતમાં આવેલ નથી અથવા જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • B

    જો જયપુર ભારતમાં આવેલ ન હોય તો જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • C

    જયપુર ભારતમાં આવેલ નથી અને જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • D

    If Jaipur is not capital of Rajasthan, then Jaipur is not in India

Similar Questions

તાર્કિક વિધાનોના બુલીય બીર્જીણિતના સરવાળા વિશે એકમ ઘટક કયો છે ?

વિધાન $\sim p \wedge(p \vee q)$ નું નિષેધ ...... છે.

  • [JEE MAIN 2021]

વિધાન $- I : (p \wedge  \sim q) \wedge  (\sim p \wedge  q)$ એ તર્કદોષી છે.

વિધાન $- II : (p \rightarrow q) \Leftrightarrow  (\sim  q \rightarrow \sim p)$ એ નિત્યસત્ય છે .

વિધાન $1$: $\sim (p \leftrightarrow \sim q)$એ $p\leftrightarrow q $ને તુલ્ય છે.

વિધાન $2$: $\sim (p \leftrightarrow \sim q)$ ટોટોલોજી છે.

  • [AIEEE 2009]

વિધાન  $ \sim \left( {p \leftrightarrow  \sim q} \right)$