વિધાન " જો જયપુર રાજસ્થાનનું પાટનગર હોય તો જયપુર ભારતમાં આવેલ છે" નું સામાનર્થી પ્રેરણ લખો
જયપુર ભારતમાં આવેલ નથી અથવા જયપુર રાજસ્થાનનું પાટનગર નથી
જો જયપુર ભારતમાં આવેલ ન હોય તો જયપુર રાજસ્થાનનું પાટનગર નથી
જયપુર ભારતમાં આવેલ નથી અને જયપુર રાજસ્થાનનું પાટનગર નથી
If Jaipur is not capital of Rajasthan, then Jaipur is not in India
તાર્કિક વિધાનોના બુલીય બીર્જીણિતના સરવાળા વિશે એકમ ઘટક કયો છે ?
વિધાન $\sim p \wedge(p \vee q)$ નું નિષેધ ...... છે.
વિધાન $- I : (p \wedge \sim q) \wedge (\sim p \wedge q)$ એ તર્કદોષી છે.
વિધાન $- II : (p \rightarrow q) \Leftrightarrow (\sim q \rightarrow \sim p)$ એ નિત્યસત્ય છે .
વિધાન $1$: $\sim (p \leftrightarrow \sim q)$એ $p\leftrightarrow q $ને તુલ્ય છે.
વિધાન $2$: $\sim (p \leftrightarrow \sim q)$ ટોટોલોજી છે.
વિધાન $ \sim \left( {p \leftrightarrow \sim q} \right)$